👉કડી માં પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું.
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા નવા રાજકીય પક્ષ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી ની તાજેતરમાં રચના કરવામાં આવી છે. ત્યારે કડી ખાતે આજે ડો. બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે કડી એ વર્ષો થી ભાજપ નો ગઢ ગણવવા માં આવે છે. પરતું રાજ્ય ના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ કડી ખાતે આવેલ તપોવન કોમ્પ્લેકક્ષ માં કાર્યાલયનું ઉદ્ધાટન કરવા માટે તેઓ આવી પહોંચ્યા હતા. રાજયની અંદર બે પડી રહેલ ધારાસભ્ય ની ખાલી પડી રહેલ જગ્યાઓ ઉપર ટૂંક સમય માં ચૂંટણી થવા જઇ રહી છે ત્યારે અનેક પક્ષો પોતાના ઉમેદવારો ઉભા રાખવા માટે તાડા માર તૈયારીઓ કરી દેવામાં આવી છે ત્યારે કડી તો વર્ષો થી ભાજપ નો ગઢ ગણવામાં આવે છે છતાં પણ આ વર્ષ એક નવી ન પાર્ટી મેદાન માં આવતા ક્યાંક ને ક્યાંક અનેક નેતાઓ ને કરંટ લાગ્યો હશે જેવું પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કહી રહ્યા હતાં ત્યારે વિસાવદર અને કડી માં ધારાસભ્ય માટે ની ખાલી પડી રહેલ બે જગ્યાએ આગામી સમયમાં ચૂંટણી યોજવા જઈ રહી છે તેને અનુસંધાને કડી માં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નું કડી છત્રાલ હાઇવે ઉપર આવેલ તપોવન માં પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ના વરદ હસ્તે કાયૉલય નું ઓપનિંગ કરવામાં આવ્યું હતું.
પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ જાહેર સભા સંબોધતા ભાજપ અને કોંગ્રેસ ને આડે હાથ લીધા હતા. આ બને જગ્યાએ ઉમેદવાર ઉભા રાખીને ખાલી ને ખાલી ટેલર છે આગામી સમયમાં આવનાર દરેક ચૂંટણી માં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્ધારા દરેક ચૂંટણી વખતે યોગ્ય ઉમેદવાર ઉભા રાખી ને ચૂંટણી માં લડત આપતા રહીશું.અને કહ્યુ હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક બીજા ના ટાંટિયા જ ખેંચતા હોય છે જે મને એ સારી રીતે ખબર છે. ભાજપે અક્ષરધામ પર હુમલો, ગોધરાકાંડ,અને પુલવામાં અટેક કરી ને સતા હાસલ કરી છે તેવું જણાવ્યું હતુ.
ભારતીય જનતા પાર્ટી પોતાના જ નેતાઓ ના ટાંટિયા ખેંચે છે. કેશુબાપા ને ભારતીય જનતા પાર્ટી ના જ કાર્યકરો જ ટાંટિયા ખેંચતા હતા. કેશુબાપા ને કઈ આવડતું જ નથી અને તેમને કાઇ હેન્ડલિંગ કરતા નથી આવડતુ તેવું કહી ને તેમને નીચે પાડવા માટે મથી રહ્યા હતા. સાથે સાથે કેશુભાઈ પટેલ ના સમયગાળા દરમિયાન થયેલી ચૂંટણીઓમાં ભાજપ ના જ આગેવાનોએ જ પોતાનો પક્ષને હરાવવા માટે આગળ આવ્યા હોય તેવા આરોપ પણ મૂકવામાં આવ્યા હતા.
ભાજપ માં પાર્ટી ના કાર્યકર્તાઓ પર નેતાઓ નો ત્રાસ સતત જોવા મળી રહેતો હોય છે. ભાજપ છેલ્લા 30 વર્ષથી સતા ઉપર છે છતાં મોંઘવારી અને બેરોજગારી, ભ્રષ્ટાચાર વકર્યો છે. અને ભાજપ ના કાર્યકરો પહેલા પણ ભાજપ ને મત આપતા હતા અને હાલ પણ તેમણે જ મત આપે છે પણ પાર્ટી ના કાર્યકર્તાઓ ને નેતાઓ નો ત્રાસ અને ભય સહન કરવો પડતો હોય છે.
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા નવા રાજકીય પક્ષ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી ની તાજેતરમાં રચના કરવામાં આવી છે. ત્યારે કડી ખાતે આજે ડો. બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે કડી એ વર્ષો થી ભાજપ નો ગઢ ગણવવા માં આવે છે. પરતું રાજ્ય ના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ કડી ખાતે આવેલ તપોવન કોમ્પ્લેકક્ષ માં કાર્યાલયનું ઉદ્ધાટન કરવા માટે તેઓ આવી પહોંચ્યા હતા. રાજયની અંદર બે પડી રહેલ ધારાસભ્ય ની ખાલી પડી રહેલ જગ્યાઓ ઉપર ટૂંક સમય માં ચૂંટણી થવા જઇ રહી છે ત્યારે અનેક પક્ષો પોતાના ઉમેદવારો ઉભા રાખવા માટે તાડા માર તૈયારીઓ કરી દેવામાં આવી છે ત્યારે કડી તો વર્ષો થી ભાજપ નો ગઢ ગણવામાં આવે છે છતાં પણ આ વર્ષ એક નવી ન પાર્ટી મેદાન માં આવતા ક્યાંક ને ક્યાંક અનેક નેતાઓ ને કરંટ લાગ્યો હશે જેવું પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કહી રહ્યા હતાં ત્યારે વિસાવદર અને કડી માં ધારાસભ્ય માટે ની ખાલી પડી રહેલ બે જગ્યાએ આગામી સમયમાં ચૂંટણી યોજવા જઈ રહી છે તેને અનુસંધાને કડી માં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નું કડી છત્રાલ હાઇવે ઉપર આવેલ તપોવન માં પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ના વરદ હસ્તે કાયૉલય નું ઓપનિંગ કરવામાં આવ્યું હતું.
પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ જાહેર સભા સંબોધતા ભાજપ અને કોંગ્રેસ ને આડે હાથ લીધા હતા. આ બને જગ્યાએ ઉમેદવાર ઉભા રાખીને ખાલી ને ખાલી ટેલર છે આગામી સમયમાં આવનાર દરેક ચૂંટણી માં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્ધારા દરેક ચૂંટણી વખતે યોગ્ય ઉમેદવાર ઉભા રાખી ને ચૂંટણી માં લડત આપતા રહીશું.અને કહ્યુ હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક બીજા ના ટાંટિયા જ ખેંચતા હોય છે જે મને એ સારી રીતે ખબર છે. ભાજપે અક્ષરધામ પર હુમલો, ગોધરાકાંડ,અને પુલવામાં અટેક કરી ને સતા હાસલ કરી છે તેવું જણાવ્યું હતુ.
ભારતીય જનતા પાર્ટી પોતાના જ નેતાઓ ના ટાંટિયા ખેંચે છે. કેશુબાપા ને ભારતીય જનતા પાર્ટી ના જ કાર્યકરો જ ટાંટિયા ખેંચતા હતા. કેશુબાપા ને કઈ આવડતું જ નથી અને તેમને કાઇ હેન્ડલિંગ કરતા નથી આવડતુ તેવું કહી ને તેમને નીચે પાડવા માટે મથી રહ્યા હતા. સાથે સાથે કેશુભાઈ પટેલ ના સમયગાળા દરમિયાન થયેલી ચૂંટણીઓમાં ભાજપ ના જ આગેવાનોએ જ પોતાનો પક્ષને હરાવવા માટે આગળ આવ્યા હોય તેવા આરોપ પણ મૂકવામાં આવ્યા હતા.
ભાજપ માં પાર્ટી ના કાર્યકર્તાઓ પર નેતાઓ નો ત્રાસ સતત જોવા મળી રહેતો હોય છે. ભાજપ છેલ્લા 30 વર્ષથી સતા ઉપર છે છતાં મોંઘવારી અને બેરોજગારી, ભ્રષ્ટાચાર વકર્યો છે. અને ભાજપ ના કાર્યકરો પહેલા પણ ભાજપ ને મત આપતા હતા અને હાલ પણ તેમણે જ મત આપે છે પણ પાર્ટી ના કાર્યકર્તાઓ ને નેતાઓ નો ત્રાસ અને ભય સહન કરવો પડતો હોય છે.
*ગૌ હત્યા બાબતે ભાજપ ને આડે હાથ લીધી હતી. :- કતલખાના વાળા કરોડો રૂપિયા ભાજપ ને ફંડ આપે છે.*
પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વધુ માં જણાવ્યું હતું કે હિન્દુઓ ગાય ને પોતાની માતા ગણતા હોય છે પરંતુ આ ગાય માતા ને કતલખાના માં હત્યા કરી દેવામાં આવતી હોય છે. પરતું ગુજરાત ની અંદર ઠેર ઠેર ગૌ માતા જે કતલખાના માં કપાય છે. તે કતલખાના વાળા ભાજપ ને ચૂંટણી માં કરોડો રૂપિયા નું ફંડ આપવામાં આવતું હોય છે. અને ભાજપ આ પૈસા ની મદદથી લોકોના મત ખરીદે છે. જૈન સમાજને કહ્યું છું કે જે સમાજ અહિંસાનો પૂજારી થઈ ને હિંસા કરનાર ભાજપને મત આપે છે. તે જૈન સમાજ અને તેના ધર્મગુરૂઓ ને ખબર નથી કે આ આપણી ગાયો કાપવા વાળા નું ફંડ લેવાય નહિ.કડી માં આવનાર ચૂંટણી સમયગાળા દરમિયાન પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ પોતાનો ઉમેદવાર ઉભા રાખશે જેવું શંકરસિંહ વાઘેલા એ જણાવ્યું હતું.
