રામલલ્લા નીકળ્યા નગર ચર્યાએ,કડીમાં જય શ્રી રામના નાદ સાથે રામનવમીની પરંપરાગત રીતે 43 મી ભવ્ય શોભાયાત્રા નીકળી ગજરાજ ઘોડા અને વિવિધ આકર્ષણ જમાવ્યું
કડીમાં છેલ્લા 42 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના દિવસે ભવ્ય શોભા યાત્રા નું આયોજન કરવામાં આવે છે જ્યાં આ વર્ષે એટલે કે 43માં વર્ષે 43મી રામનવમી શોભાયાત્રા નું ભવ્યાતિ...